નાસ્કાના મિત્રો, આજે અમે તમને ખૂબ જ ઉપયોગી એવી એક ઔષધીય વનસ્પતિ વિશે કહી રહ્યા છીએ. સામાન્ય રીતે આપડી આસપાસ એવી અનેક દવાઓ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મિત્રો, આપણે જે દવાની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે આકડો.
આકડો ભારતના લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે પરંતુ આપડે તેન વિશે બહુ ઓછું જાણીએ છીએ તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ ઔષધીય ગુણ ધરાવતા આકડાના ફાયદાઓ. આકડો આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે, જે જડમુળથી ઘણા રોગોને દૂર કરે છે.
આકડાના ઔષધીય ગુણ:-
જો કોઈને હરસ કે મસાની સમસ્યા હોય તો, આકડાના ફૂલ તેના માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે. જે લોકોને હરસની તકલીફ છે તેઓ આકડાના ફૂલના રસના ૩ ટીપા પતાસા સાથે મેળવીને ખાવાથી ફક્ત ૭ જ દિવસમાં હરસની તકલીફમાંથી કાયમી માટે મુકાતી મળે છે.
આકડાના છોડ ઘુટણના દુખાવામાં પણ અકસીર ઈલાજ છે. જે લોકોને ઘુટણની તકલીફ છે તેવા લોકો આકડાના ફૂલને થોડા પાણીમાં ઉકાળીને અને દુખાવાની જગ્યાએ સેક કરવો જોઈએ. આમ કરવાથી ફક્ત ગણતરીના દિવસોમાં જ તમારા ઘુટણ ના અને અન્ય સાંધાના દુઃખાવા માં રાહત મળે છે.
આકડાનો છોડ મલેરિયા ના ઈલાજ માટે પણ ખુબજ કારગર છે. મલેરિયાથી પીડિત વ્યક્તિ જો આકડાના ૨ થી ૩ ફૂલ ને ગોળ સાથે ખાય તો ફક્ત ૭ જ દિવસમાં મલેરિયા જેવી ગંભીર બીમારીમાંથી પણ છુટકારો મળે છે.
અન્કાડાના આ બધા ઔષધીય ગુનો ઉપરાંત આકડાનો છોડ તમને કેન્સર જેવી અસાધ્ય બીમારીમાંથી પણ રાહત અપાવે છે. ગાયના દૂધ સાથે આકડાના ફૂલ નુસેવન કરવાથી તે કેન્સરના નવા સેલ બનતા અટકાવે છે.
સાથે સાથે ધીમે ધીમે કેન્સરના કોષોને ખતમ કરતા જાય છે. આમાં આકડાના ફૂલ નું દૂધ સાથે નિયમિત સેવન કરવાથી તમને કેન્સર જેવી જીવલેણ બીમારીમાંથી પણ બચી શકાય છે .
આકડાના પાન જુના હઠીલા રોગોમાં પણ તેટલોજ ઉપયોગી છે. જો તમને દમ કે અસ્થમા જેવી બીમારી થઇ છે તો તમારા માટે આકડો ખુબજ ઉપયોગી સાબિત થાય છે. દમ અને ઉધરસના દર્દીઓ આકડાના પાન ને કળા મરીના બારીક પાવડર સાથે મિક્સ કરી લે.
ત્યાર બાદ તેની નાની નાની ગોળીઓ બનાવી આ ગોળીઓનું નિયમિત રીતે સેવન કરવાથી દમ, અસ્થમા અને ઉધરસ જેવી હઠીલી અને જૂની બીઅરીમાંથી પણ રાહત મળે છે.
આમ આ છે સામાન્ય રીતે દરેક જગ્યાએ જોવા મળતા આ ગુણકારી અને ઔષધીય વનસ્પતિ આકડાના ફાયદા, જો તમને પણ આ માહિતી ઉપયોગી લાગે તો તમે પણ અવશ્ય શેર કરો તમારા મિત્રો સાથે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…