વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો સાવરણીનો આવી રીતે કરશો ઉપયોગ તો થશે ધન માં ખુબ વધારો

વાસ્તુશાસ્ત્ર ની અંદર ઘરમાં રહેલ દરેક વસ્તુ અને તેના કારણે ઘરમાં થતા ફાયદા અને નુકશાન વિશે માહિતી આપેલ છે. જી હા એવી જ રીતે ઘરમાં ઉપયોગમાં લેવાતી સાવરણી પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારા ઘરમાં વાસ્તુદોષ નું કારણ બની શકે છે. આ ઉપરાંત સાવરણી સાથે કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે, જેના અનુસાર સાવરણીનું એમાં લક્ષ્મીનું અપમાન ગણવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ક્યારેય સાવરણીને મુખ્ય પ્રવેશદ્વારની સામે દેખાય તે રીતે ન રાખવી જોઈએ જ્યારે પણ સાવરણીનો કોઈ ઉપયોગ ન હોય ત્યારે તેને એવી જગ્યાએ રાખવી કે જ્યાં કોઈપણ ની નજર ન જાય સામાન્ય રીતે સાવરણીને ઉત્તર દિશામાં છુપાવીને રાખવી જોઈએ

 

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે સાવરણીને ભૂલથી પણ ક્યારેય ડાઇનીંગ હોલમાં ન રાખવી જોઈએ એવી માન્યતા છે કે ડાયનિંગ ગૂગલમાં સાવરણી રાખવાથી પરિવારના સદસ્યોનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે

વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે સાવરણીને કોઈ દિવસ બેડરૂમમાં કે ઘરના મંદિરની અંદર ન રાખવી જોઈએ બેડરૂમમાં સાવલી રાખવાથી વૈવાહિક જીવનની અંદર તણાવ ઉત્પન્ન થાય છે

 

ઘરમાંથી જ્યારે કોઈપણ સભ્ય બહાર જતો હોય ત્યારે તેની પાછળ થી તરત ક્યારેય સાવરણી ન ફેરવવી જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી બહાર ગયેલા વ્યક્તિના કામમાં અડચણ ઊભી થાય છે

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સાવરણીને ઘરમાં ક્યારેય ઊભી ન રાખવી જોઈએ આ ઉપરાંત સાવરણીને ક્યારેય પગથી પણ ન હટાવી જોઈએ

 

સાવરણીને ભૂલથી પણ સળગાવવી એ લક્ષ્મીજીના અપમાન બરોબર છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *