આપણે દરેક વ્યક્તિ કોલગેટ ના ઉપયોગ વિશે ખૂબ સારી રીતે જાણીએ છીએ અને તે છે તમારા દાંતને સાફ કરવા માટે પરંતુ તમે કોઈ આ વાત અંગે જાણતા નહીં હો કે આ કોલગેટ નો ઉપયોગ તમે અન્ય ઘણા કામ માટે પણ કરી શકો છો. દરરોજ તમારા મોઢે અને દાંતને સાફ રાખતી આ કોલગેટ તમને અનેક રીતે ઉપયોગી થાય છે.
આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ કોલગેટ ના અમુક એવા ઉપયોગ કે જે જાણીને તમે પણ રહી જશો દંગ. આ કોલગેટ ફક્ત તમારા દાંત જ નહીં પરંતુ બીજા અનેક વસ્તુઓને સાફ કરવામાં ઉપયોગી થાય છે. આ ઉપરાંત તે તમારા ચહેરા પર થયેલા ખીલ માં પણ ઉપયોગી છે. તો ચાલો જાણીએ કઈ રીતે કરવો આ કોલગેટ નો ઉપયોગ.
જુના શૂઝને ચમકાવવા માટે
કોલગેટ નો ઉપયોગ તમે તમારા જૂના થઈ ગયેલા અને મેલા સૂઝને નવા જેવા ચમકીલા બનાવવા માટે કરી શકો છો. આ માટે થોડી કોલગેટ લઇ તમારા સુપર જે જગ્યાએ મેલ જામ્યો હોય ત્યાં લગાવો. ત્યારબાદ એક બ્રશ વડે થોડીવાર ઘસો આમ કરવાથી કોલગેટ માં રહેલા બ્લીચીંગ તત્વો તમારા સૂઝ પરનો મેલ દૂર કરશે અને તમારા સુઝને બનાવી દેશે એકદમ નવા જેવા.
મોબાઇલની સ્ક્રીન ને રીપેર કરવા માટે
કોલગેટ નો ઉપયોગ તમારે મોબાઇલની સ્ક્રીન તૂટી ગઈ હોય કે સ્ક્રેચ પડી ગયા હોય તો તેના માટે પણ કરવામાં આવે છે. આ માટે થોડી કોલગેટ લઇ તેને તમારા મોબાઇલની સ્ક્રીન પર એક કોટનના કપડા દ્વારા ધીમે ધીમે રબ કરો. આમ કરવાથી મોબાઇલ સ્ક્રીન પર પડેલાં સ્ક્રેચ માં આ કોલગેટ ભરાઈ જવાના કારણે તમારા મોબાઇલની સ્ક્રીન ફરીથી બની જશે એકદમ સ્મૂધ.
ભેજવાળી દિવાસળીને સળગાવવામાં
વરસાદના કારણે તમારી મેચબોક્સ પલડી ગઇ હોય તો ભેજના કારણે તેને સળગાવવામાં ઘણો પ્રોબ્લેમ પડે છે. અને તે ખૂબ આસાનીથી સળગી ઉઠી નથી. જેથી આપણે કંટાળી જઈએ છીએ. જો તમારી સાથે પણ આવું બન્યું હોય તો આ માટે દિવાસળીના મેચ બોક્સ માં થોડી કોલગેટ લગાવી તેને થોડીવાર સૂકાવા દો. કોલગેટ ખૂબ જ સારો ભેજ શોષક હોવાના કારણે દીવાસળી માં રહેલો ભેજ શોષી લે છે. જેને કારણે તમારી દીવાસળી આસાનીથી સળગી ઊઠશે.
ચહેરા પરના ખીલ દુર કરવા માટે
કોલગેટ માં રહેલ ફ્લોરોસન્ટ તત્વ તમારા ચહેરા પર થયેલ ખીલને ને દૂર કરવા માટે ખૂબ જ કારગર સાબિત થાય છે. ખીલને દૂર કરવા માટે ખૂબ જ કારગર સાબિત થાય છે. આ માટે જે જગ્યાએ તમને ખીલ થયા હોય તે જગ્યાએ થોડી કોલગેટ લગાવી તેને અડધો કલાક માટે સુકાવા દો. ત્યાર બાદ કોલગેટ ને ઉપરથી ધોઈ લો. આમ કરવાથી ફક્ત બે થી ત્રણ દિવસમાં તમારા ચહેરા પરના ખીલ સુકાઈ જશે. આમ કરવા માટે તમારા સ્કિન એક્સપર્ટની સલાહ પણ લઈ શકો છો.
આ રીતે દરરોજ સવારે કરવામાં આવતી કોલગેટ ન તો આપણા દાંતને ચમકાવે છે. પરંતુ તે આપણા સુઝને પણ ચમકાવે છે, આ ઉપરાંત તે મોબાઇલની સ્ક્રીન ઠીક કરવા માટે, દિવાસળીને સળગાવવા માટે અને ચહેરા પરના ખીલ દુર કરવા માટે પણ ખૂબ જ કારગર સાબિત થાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…