પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ વાર્તામાં મેકર્સ અભિનવને અક્ષરાના જીવનમાં લાવ્યા
Category: મનોરંજન
ગુમ હૈ કિસી કે પ્યાર મેં માં ચાલી રહેલા કોર્ટ રૂમ ડ્રામામાં જીતશે પાખી, તો ભવાની આપશે સઈ ને દગો…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં, સઈનો મોટો દિવસ કોર્ટરૂમમાં જોવા મળશે. સત્યા અને સઈ તેની
અનુપમા ને મેળવવા માટે નીચતા ની હદ પાર કરશે વનરાજ, અનુજને થશે તેની ભૂલનો અહેસાસ…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો ‘અનુપમા’ છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો છે. આ શો તેની સ્ટોરીલાઇનમાં ટ્વિસ્ટ અને ટર્નને કારણે ટીઆરપી
પાખી થી કંટાળીને વિરાટ આપી દેશે છૂટાછેડા, સઈ ફરીથી બનશે ચવ્હાણ પરિવાર ની વહુ….
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે ઉગ્ર બોલાચાલી ચાલી રહી છે. હાલમાં સ્ટોરીમાં પત્રલેખાએ સઈ અને
અનુપમાની રેટિંગ માં થયો ધરખમ ઘટાડો, ગુમ હૈ કિસીકે પ્યાર મેં એ મારી છલાંગ, તો કંઇક આવ્યો રહ્યો યે રિશ્તા નો હાલ….
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ ‘અનુપમા’ નંબર વન પર છે.જોકે,માનના ચાહકોના ગુસ્સાને કારણે શોની રેટિંગ ઘટી
માયા બનશે અનુજ ની પત્ની, તો વનરાજ બનશે અનુપમા ના ઘડપણનો સહારો…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને અનુપમા બંને એકબીજાને ભૂલી રહ્યા છે.હવે અનુપમા મંદિર પહોંચશે અને
અભિમન્યુ અને અક્ષરા અભિર માટે થશે એક, તો હવે આરોહી ફરીવાર બનશે વિલેન….
ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં, ગોએન્કા અને બિરલા પરિવારો આરોહી અને અભિમન્યુની સગાઈની તૈયારી કરતા જોવા મળે છે.બીજી તરફ, અક્ષરાએ અભિનવ અને અભિર
વિરાટ ની સામે પાખી ઉઠાવશે સઈ ના કેરેક્ટર પર સવાલ, કેસ પાછો ખેંચવા માટે આ શરત રાખશે પાખી…
ટીવી સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ના નિર્માતાઓએ હવે સ્ટોરીમાં એક નવો એંગલ ઉમેર્યો છે. જે બાદ સિરિયલની સ્ટોરી એક અલગ ટ્રેક પર
અનુજના જવાથી અનુપમા ની દુનિયા ઉજડી ગઈ, તો વનરાજ મનાવી રહ્યો છે ખુશી, અને બરખાએ બતાવ્યો તેનો અસલી રંગ…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટાર અભિનિત ‘અનુપમા’ એ લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી.આ દિવસોમાં શોમાં ખૂબ જ ગરબડ ચાલી રહી છે.’અનુપમા’માં આવતા
બેભાન થયો અભિર, ફરી એકવાર અક્ષરા ના કારણે અભિમન્યુ-આરોહી ની સગાઇ ટળશે?
ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના આગામી એપિસોડ્સ મજેદાર થવાના છે. એક તરફ કસૌલીમાં અભિનવ અને અક્ષરા વચ્ચે નિકટતા વધવા લાગશે. બીજી તરફ, અક્ષરાના