આજની ફાસ્ટ અને સ્ટ્રેસફૂલ લાઈફમાં જો આમાંથી ૧-૨ ઉપચાર પણ કર્યા તો થશે ઘણા ફાયદો…!!

1. કેળા ઍ બ્લડ પ્રેશર માટે શ્રેષ્ઠ કુદરતી ઉપાય છે.. તમારા હાઈ બ્લડ પ્રેશર ને નિયંત્રણમાં રાખવા દરરોજ એક કે બે કેળા ખાવા જોઇઍ. કેળા માં રહેલ ઉચ્ચ પોટેશિયમ તમારા બ્લડ પ્રેશર સ્તર નિયંત્રિત કરવામાં મદદ કરશે. તે ઉપરાંત ઓછા સોડિયમ સ્તર સાથે, તમને કોલેસ્ટ્રોલ મુક્ત કરવામાં મદદ કરે છે .કેળા સિવાય તમે પાલક, સૂકા જરદાળુ, નારંગીનો રસ, કિસમિસ, કરન્ટસ, બાફેલા શક્કરીયા, સ્ક્વોશ, અને ટેટી ઉપયોગ કરી શકો છો

2. લસણ બ્લડ પ્રેશર નિયંત્રણ કરવા માં મદદ કરે છે . ક્યાંક કાચી અથવા રાંધવામાં કોઈ પણ રીતે લસણ કોલેસ્ટ્રોલ સ્તર ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે પણ તમારા બ્લડ પ્રેશર હાઇ હોય ત્યારે ૧થી ૨ લસણ સહેજ કચડી ને નિયમિત ખાવાથી લોહી નો પ્રવાહ જળવાઈ રહે છે . ક્રશ કરેલુ લસણ હાઇડ્રોજન સલ્ફાઇડ, પેદા કરે છે જે હૃદય પર દબાણ ઘટાડી અને ગેસ દૂર કરે છે. તમે પણ સારા પરિણામો માટે દિવસ માં બે વખત લસણના રસના ૫થી ૬ ટીપા ૪ નાની ચમચી પાણી માં ભેળવી ને લઈ શકો છો

3. સેલરિ હાઈ બ્લડ પ્રેશર સ્તર નિયંત્રિત કરવા મદદ કરે છે સેલરી માં ઉંચા પ્રમાણ માં 3-એન-બૂતયલફટાલિદે, રહેલુ હાય છે જે ઍક ‘પાયટોકેમિકલ’ છે. આ કેમિકલ તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણ માં રાખે છે. તે ઉપરાંત તણાવ હોર્મોન્સ ઘટાડો કરવામાં મદદ કરે છે આ હોર્મોન્સ રક્ત વાહિનીઓ નુ સંકોચન કરે છે જે બ્લડપ્રેશર હાઇ કરવા માટે જવાબદાર છે તમારા બ્લડપ્રેશર ને નિયંત્રિત રાખવા દરરોજ એક દાંડી ,ઍક ગ્લાસ પાણી સાથે વપરાશ કરી શકો છો

4. લીંબુ ઍ હાયપરટેન્શન માટેના શ્રેષ્ઠ ઉપાયો માંથી એક છે. તે, રક્ત વાહિનીઓ નરમ અને સરળ બનાવી રક્તવાહીની ની કઠોરતા દુર કરી બ્લડ પ્રેશર નીચુ રાખવા માં મદદ કરે છે. લીંબુ માં પુષ્કળ પ્રમાણમાં વિટામિન બી રહેલુ છે જેથી લીંબુનો નિયમિત વપરાશ તમને હૃદય પાત રોકવા માં મદદ કરે છે, જો. તમને હાઈ બ્લડ પ્રેશરસમસ્યા હોય તો શક્ય હોય તેટલી વખત તાજા લીંબુનો રસ પીવો જ જોઈએ. દરરોજ સવારે ખાલી પેટે લીંબુ નો રસ ગરમ પાણી સાથે મિક્સ કરી એક ગ્લાસ પીવાથી સ્વાસ્થ્ય માટે સારું છે. સારા પરિણામ માટે મીઠું કે ખાંડ ટાળવા.

5. મધ તમારા રક્તવાહિનીઓ પર મલમ જેવી અસરકરે છે અને હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે, હૃદય માંથી દબાણ ઘટાડવામાં મદદ કરે છે.દરરોજ ૧ થી ૨ ચમચી મધ નો વપરાશ હાયપરટેન્શન નિયંત્રિત કરવામાં મદદ કરશે. શરૂઆતમાં સવારે ખાલી પેટે બે નાની ચમચી મધ ખૂબ જ સારો વિકલ્પ છે.અન્યથા તમે, ૧ ચમચી મધ, ૧ ચમચી આદુનો રસ અને 2 નાની ચમચી ક્રશ્ડ જીરું ઉમેરી મિક્સ કરી અને તે મિશ્રણ દિવસ મા બે વખત લઈ શકો છો. મધ અને તુલસીનો રસ મિશ્રણનો પણ વપરાશ કરી શકો છો.

6. ડુંગળીએ હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક ઉપાય છે. તમે દૈનિક ધોરણે (મધ્યમ કદની) એક કાચી ડુંગળી ખાઈ શકો છો અથવા મધ અને ડુંગળી રસના મિશ્રણ વપરાશ કરી શકો છો. દરરોજ બે વખત 1/2 ચમચી મધ સાથે ડુંગળી રસ 1/2 ચમચી મિક્સ કરી લેવાથી, રક્ત દબાણ સ્તર ઘટાડવામાં તમને મદદ કરશે. 2 અઠવાડિયા – તમે લગભગ બે દિવસ માટે 1 ડુંગળી રસ લેવા થી તમારા બીપી સ્તરમાં સારો સુધારો નોટિસ થઈ શકે છે.

7. તમારા શરીરને સારી રીતે હાઇડ્રેટેડ રાખવુ ઍ હમેશા સારી વાત છે ખાસ કરીને જ્યારે તમે હાઇ બ્લડપ્રેશરની સમસ્યા માંથી પસાર થઈ રહ્યા હોવ ,દરરોજ તમારે ૮ થી ૧૦ ગ્લાસ પાણી પિવુ જોઇઍ. સારા પરિણામ માટે તમે ટેંડર નારિયેલ અથવા નારિયેલ પાણી પણ લઈ શૅકો છો, નારિયેલ પાણી સ્વાદિષ્ટ પણ છે અને પોષણ થી ભરપુર છે. તમે નિયમિત નાળિયેર પાણીનો વપરાશ કરીને રક્ત દબાણ સ્તર સુધારી શકો છે.તમે રસોઈ માટે પણ નિયમિત તેલના બદલે નાળિયેર તેલ વાપરવાનો પ્રયત્ન કરી શકો છો

8. મેથીના દાણા હાઈ બ્લડ પ્રેશર સ્તર ઘટાડવા માટે સૌથી વધુ અસરકારક ઉપાય છે. મેથીનાદાણાએક થી બે ચમચી લો અને પાણીમાં લગભગ 2 મિનિટ માટે તેમને ઉકળવા. હવે મેથીના દાણા પાણી માંથી બહાર નીકાળીવા ટીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ખાલી પેટ શરૂઆતમાં સવારે અને અનુક્રમે સાંજે એક મોટો ચમચો લો. અને તમારા બ્લડ પ્રેશર સ્તરને નિયંત્રિત રાખવા બે કે ત્રણ મહિના સુધી ચાલુ રાખો.

આ ઉપરાંત લાઈફ ને વધુ સુંદર અને સરસ બનાવતી આ વાતો પણ સમજો !!

1. જો તમે ચા / કોફી સાથે તમારો દિવસ શરૂ કરતા હોય અથવા લાંબા સમય માટે કઈ ખાતા ન હોય તો, શરીર સ્નાયુ પેશી, ખાયા કરશે એસિડિટીએ અને બીપી માં વધારો અને ચરબી બર્ન માં ઘટાડો થશે. તેના બદલે દિવસ ની શરૂઆત એક ફળ / ડ્રાય ફ્રૂટ સાથે શરૂ કરો.

2. ઘર માં બનાવેલ પરંપરાગત નાસ્તા જેવા કે પોહા, ઉપમા, પરોઠા, ઢોંસા, ઈડલી, દલિય, જે એમિનો એસિડ થી સમૃદ્ધ અને શ્રેષ્ઠ વિકલ્પ છે. પેકેટો / બોક્સ માંથી કંઈપણ ખાવા નુ ટાળો.

3. મગજ ગ્લુકોઝ પર જ કામ કરે છે. દર 2-3 કલાક ખાવાથી સતત પુરવઠો પૂરો પાડે છે. , કાજુ, ચણા, માખાના, ચિવડા, ફળ, દહીં, છાસ ,મગફળી વગેરે સારા મધ્ય ભોજન વિકલ્પો છે.

4. કસરત તમારા શરીરને એક પડકાર બની શકે છે. સપ્તાહ દીઠ 150 મિનિટ વ્યાયામ ની તમને જરૂર છે, પરંતુ તે આયોજન અને તીવ્રતા માં ક્રમશઃ વધારવા માટે સંગઠિત કરી શકાય છે.

5. રાત્રે સૂવા ના ઍક કલાક પહેલા ટીવી જોવુ જોઈે નહી ,ટીવી (ફોન કે ટેબ્લેટ )દ્વારા ફેંકાયેલા કિરણો તમારા શરીર ને દિવસ છે ઍવા ભ્રમ માં રાખે છે, તે ઉપરાંત હોર્મોનલ સ્ત્રાવ માટે જવાબદાર છે જેના પરિણામ સ્વરૂપ ક્રોનિક થાક સિન્ડ્રોમ. થઈ શકે છે..

છેલ્લે સ્ત્રીઓ માટે સમજવા જેવું દ્રષ્ટાંત :

સ્ત્રીઓ માટે આ વિચિત્ર વાત છે કે મહિલાઓ આખો દિવસ કામ કરીને જ્યારે રાતે પથારી સુધી પહોચે છે ત્યારે અડધો કલાક સુધી પીડાથી કરગરતી હોય છે.

આ માટેના અનેક કારણો છે

1. યુવાવસ્થા માં બે રોટલી ખાઈ ને કામ ચલાવી લેવુ
2. અતિશય પ્રમાણ માં જૂંકફૂડ ખાવુ
3. ઓછું પાણી પીવું
4. પોતા ને થતી નાની નાની બિમારીઓ ને અવગણવી
5. અયોગ્ય પ્રમાણમાં કોસ્મેટિક નો ઉપયોગ કરવો

ચાલો તમારી આ સમસ્યા નો ઍક ઉપાય બતાવુ.. ઍક કિલો મેથી ના દાણા ઘી માં શેકી ને પીસી લો હવે તેમા 250 ગ્રામ બબૂલ નુ ગમ ઘી માં શેકી અને પીસી મેથી ના મિશ્રણ માં ભેળવી દો. હવે દરરોજ સવાર સાંજ આ ચુર્ણ 1-1 ચમચી ઍટલે કે 5-5 ગ્રામ પાણી માં હલાવી ને ગળી જાઓ ,જ્યા સુધી માં આ ચુર્ણ પતસે ત્યા સુધી માં તમે તમારી જાત ને વધુ સુંદર તાકાતવાર અનુભવશો અને તમારી પીડા નુ ક્યાંય નામોનિશાન નહી રહે…

મિત્રો…જો ઉપરોક્ત માહિતી આપ સૌ ને પસંદ પડી હોય તો અચૂક શેર કરજો !!

લેખક : જેંતીલાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *